શંકરસિંહનો નવો રંગઃ જનસંઘ, ભાજપ, રાજપ, કોંગ્રેસ... જાણો બાપુએ અત્યાર સુધીમાં કેટલાં રંગ બદલ્યાં?
Shankarsinh Vaghela ; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ રાજકોટમાં બોર્ડ લગાવીને નવી ચર્ચા જગાવી છે, પરંતું રાજકારણમાં શંકરસિંહ વાઘેલા હંમેશા નવા વાઘા પહેરતા જોવા મળે છે, આ વખતે શંકરસિંહ શું લાવ્યા તે જોઈએ