#🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ #😇 સુવિચાર સ્વામીએ પૂછ્યું જે,
“સત્સંગમાં રહેવાનો ખપ છે, તો પણ કોઇક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ?”
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે,
જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ?
20-3-2026
ચૈત્ર સુદ ૨
*||જય શ્રી સ્વામિનારાયણ ||*


