‘પરિણામિક ભાવ’ શું છે? શક્કરિયું ખાઈશું તો વાયુ થશે એ ‘પરિણામિક ભાવ’. એને સંસારી જાગૃતિ કહેવાય. ‘પારિણામિક ભાવ’ શું છે? એ તો ‘આપણે’ જે છીએ, તે રૂપે ભાવ ઉત્પન્ન થવો. પોતાના જ ગુણધર્મ સહિત એનું નામ ‘પારિણામિક ભાવ.’
(આપ્તસૂત્ર #3941)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)


