#🤩ભવ્ય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સવારે ભવનાથ મંદિરે ધ્વજા રોહન વિધિ સાથે મેળાનો પ્રારંભ થશે. જૂનાગઢના ધારાસભ્ય, મેયર, કલેકટર, કમિશનર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને સાધુ સંતોએ ગિરનાર દરવાજા નજીક ભરડાવાવથી ચાલીને પદયાત્રા કરી ધજા વિધિ માટે પ્રસ્થાન કર્યું હતું.
#🗞️ ગુજરાત અપડેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ #🔱 હર હર મહાદેવ #🔱બમ બમ ભોલે🌺
00:25

