Mahashivratri 2026: શુભ યોગમાં આજે મહાશિવરાત્રી, શિવને પ્રસન્ન કરવા આ રીતે કરો પૂજા, જાણો ચાર પ્રહર પૂજા મુહૂર્ત, મંત્ર અને આરતી
Mahashivratri 2026: ભગવાન શિવની આરાધનાનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રી આજે દેશભરમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રિ વિશેષ શુભ યોગમાં આવી છે, જેના કારણે તેનો મહિમા વધુ વધ્યો છે. માન્યતા છે કે મહાશિવરાત્રીનું વ્રત રાખીને અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરીને જીવનમાં સુખ-શાંતિ અને કલ્યાણ મળે છે. ચાલો જાણીએ મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા કરવાની રીત અને શુભ મુહૂર્ત વિશે...