ShareChat
click to see wallet page
search
જામનગરના ધરારનગર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધતાં મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક કામગીરીમાં લાગી ગયું. પાણીની લાઈનો તપાસાઇ, અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિકોનું માનવું છે કે કાળા પાણી પીવાથી સમસ્યા ઊભી થઈ હોવાનું શંકાસ્પદ રીતે સામે આવ્યું છે. #👀 અજબ-ગજબ 😍 #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
👀 અજબ-ગજબ 😍 - ShareChat
01:00