This is a nice quote, have a look:
"સંપૂર્ણ અહંકારરહિત શી રીતે થવાય? આપણે ‘શુદ્ધાત્મા’ છીએ એની સંપૂર્ણપણે ખાતરી થાય, એનું નિરંતરનું લક્ષ બેસી જાય ત્યારે અહંકાર જાય, પણ ખાતરી થયા પછીય પડછાયારૂપ અહંકાર રહે, મૂળ અહંકાર જાય. પડછાયા એટલે ‘ડ્રામેટિક’ અહંકાર."
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 3964)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)


