ShareChat
click to see wallet page
search
‘હવે ખાવા-રહેવાના પણ પૈસા નથી’, દુબઈમાં ફસાયેલા ભારતીયોઓનો આક્રંદ, પરિવારો ધ્રુસકેને ધ્રુસકે રડ્યા #😱દુબઈ એરપોર્ટમાં હુમલો અનેકો ફસાયા
😱દુબઈ એરપોર્ટમાં હુમલો અનેકો ફસાયા - ShareChat
‘હવે ખાવા-રહેવાના પણ પૈસા નથી’, દુબઈમાં ફસાયેલા ભારતીયોઓનો આક્રંદ, પરિવારો ધ્રુસકેને ધ્રુસકે રડ્યા
Iran Israel War: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને કારણે જોધપુરના અંદાજે 120 શ્રદ્ધાળુઓ દુબઈમાં ફસાઈ ગયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ સૂરસાગર રામદ્વારાના સંત અમૃતરામ મહારાજ સાથે કથા શ્રવણ માટે દુબઈ ગયા હતા. કથા પૂર્ણ થયા બાદ એરપોર્ટ પહોંચેલા આ મુસાફરોને સુરક્ષાના કારણોસર અટકાવીને પરત હોટલ મોકલી દેવામાં આવ્યા છે. અચાનક બદલાયેલી સ્થિતિને કારણે શ્રદ્ધાળુઓ અને તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ છે.