પહેલીવાર અંબાલાલ પટેલે સૂર્યકલંક વિશે કરી આગાહી : શું વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે?
Ambalal Patel Ni Agahi : ગુજરાતમાં મિશ્ર ઋતુનુ આક્રમણ થઈ ગયું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેઓએ સૂર્ય કલંકને લઈને વાતાવરણ પર થતી અસર વિશે પણ આગાહી કરી.