નકવીના નાટક પાછળનું અસલી કારણ આવ્યું સામે ! હવે પાકિસ્તાન બોયકોટથી પલટી મારશે એ પાક્કુ
India vs Pakistan : T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મરમાનારી મેચનો પાકિસ્તાને બહિષ્કાર કર્યો હતો. આ નિર્ણય ક્રિકેટ કરતાં વધુ રાજનૈતિક માનવામાં આવી રહ્યો છે, ત્યારે PCB ચેરમેન નકવીના આ નાટક પાછળનું અસલી કારણ હવે સામે આવ્યું છે.