ShareChat
click to see wallet page
search
This is a nice quote, have a look: "કશું જોડે લઈ જવાનું નહીં ને મમતા છે ખાલી, કે આ દેહ મારો, આ બૈરી મારી, આ છોડી મારી. આત્માને દેહ જ નથી. દેહધારી દેખાય છે, એ તો ભ્રાંતિ છે, ભ્રાંતિ! બાકી ‘તમે’ દેહધારી નથી. તમને ભ્રાંતિ છે કે ‘હું આ છું.’ ‘તમે’ ‘આત્મસ્વભાવ’ છોડી દેહની પીડામાં પેસી ગયા! ‘તમારો’ ‘આત્મા’ ‘અમને’ ઉઘાડો દેખાય છે. આ તો અહંકારના અમલમાં બોલો છો, ‘હું ચંદુલાલ છું!’ આત્માને દેહ તો હોતો હશે?! આત્માને છોડીયે ના હોય ને દેહેય ના હોય! આત્માને દેહ હતો નહીં, છે નહીં, થશે નહીં!! બધી વિપરીત માન્યતાઓ પેસી ગઈ છે." ~ પરમ પૂજ્ય દાદા ભગવાન (આપ્તસૂત્ર # 3955) Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #🙏ભક્તિ સ્ટેટ્સ
🙏દાદા ભગવાન🌺 - ShareChat