#✈️ભયાનક વિમાન અકસ્માત 2નાં મોત😢 કાનપુરમાં ગુરુવારે બપોરે એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં ટ્રેની પાયલટ અને ટ્રેનરના મોત થયા. આ દુર્ઘટના ગંગા બેરેજ પાસેના નત્થા પુરવા ગામમાં થઈ. પ્રાથમિક માહિતી અનુસાર, એરક્રાફ્ટ ટ્વીન એન્જિન હતું. ઉડાન દરમિયાન અચાનક વિમાનમાં ધડાકો થયો. ત્યારબાદ વિમાન નીચે પડ્યું. 👇👇👇👇👇
49 shares

More like this