#SKCREATIVE2018 - Subscrib करे
540 views • 5 hours ago
સુરતમાં કેમ ઉજવાય છે ‘વાસી બળેવ’?
૧૨ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ બળેવના મેળા દરમિયાન તાપી નદીમાં સર્જાયેલી એ દર્દનાક હોડી હોનારત, જેમાં ૮૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ એક દુર્ઘટનાએ સુરતના મૂળ નિવાસી પરિવારોમાં રક્ષાબંધનની ઉજવણીની આખી પરંપરા હંમેશ માટે બદલી નાખી.
સુરતના ઇતિહાસની આ હૃદયદ્રાવક સત્યઘટના અને તેના અજાણ્યા પાસાંઓ વિશે વધુ જાણવા માટે વાંચો આખો લેખ! #વાસી રક્ષાબંધન સુરત #સુરત સમાચાર
#SuratHistory #SuratHeritage #TapiRiver #RakshaBandhan #VasiBalev #1938Tragedy #SuratCity #GujaratMitra #AapnuSurat #👫રક્ષાબંંધનની ખાસ યાદો #👫રક્ષાબંંધનની શુભકામનાઓ💖 #👀 અજબ-ગજબ 😍
3 shares