#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. 15 ઓગસ્ટે 'શીતલ રેસ્ટોરન્ટ'માંથી પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 5 વર્ષની આર્યા નામની બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 સભ્યો સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારે ન્યાય અને રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 👇👇👇👇👇
14 shares

More like this