16 shares
More like this
- બેસ્ટ ઈનફ્લુએન્સર. #😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર9957
- Ꮶǟɨʟǟֆɦ ʀʊքǟքǟʀǟ💓 84K+#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર 👇👇👇👇👇1716
- 𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર, સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે, જેમાં એક 5 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે 'શીતલ રેસ્ટોરન્ટ'માંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ એકબાદ એક તમામની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાતે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું છે, જ્યારે માતા-પિતા અને બે પુત્રી સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્થિતી ગંભીર છે.15-20 મિનિટમાં જ માસૂમે દમ તોડ્યો પરિવારની તબિયત વધુ બિગડતાં 5-7 તબીબોની ટીમ દ્વારા તેમને તાત્કાલિક સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ઈમરજન્સીમાં લાવ્યાના આશરે 15થી 20 મિનિટમાં જ 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું હતું.પરિવારની હાલત અને તબીબી તપાસ અશોકભાઈ, તેમનાં પત્ની (જેઓ બીપીના દર્દી પણ છે) અને તેમની બે મોટી પુત્રીઓ સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દાખલ ચારેય દર્દીઓના તબીબી રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું સામે આવ્યું છે. હાલ તમામની સારવાર ચાલી છે.હાલમાં દીકરીના પપ્પા, તેમની પત્ની અને બે નાની દીકરી સહિત ચાર સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ભૂપતભાઈએ સમગ્ર મામલે સત્ય સામે લાવવા દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસવાની કડક માગ કરી છે અને પોતાની પાસે ડિજિટલ પેમેન્ટ તેમજ ખરીદીના તમામ પુરાવા હોવાનો દાવો કર્યો છે.મોડી રાત્રે તબિયત લથડી, શરૂઆતમાં ફેમિલી ડોક્ટર પાસે સારવાર કરાવીઃ મોટા ભાઈ પીડિતના મોટાભાઈ ભૂપતભાઈ કળસરિયા (આહીર)એ જણાવ્યું કે, 15 ઓગસ્ટની રાત્રે મારા નાના ભાઈ અશોકભાઈ ચકુરભાઈ કળસરિયા રાત્રે આશરે 7:30થી 8:00ના સમયગાળામાં'શીતલ રેસ્ટોરન્ટ'માંથી કાજુ અને પનીરનું શાક પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા, જેનું ચૂકવણું ગૂગલ પે દ્વારા કરવામાં આવ્યું હતું. રાત્રે ભોજન લીધા બાદ પરોઢિયે 4:00 વાગ્યાના અરસામાંઅશોકભાઈ અને દીકરીને અચાનક ઊલટી- પેટમાં દુખવા જેવી શારીરિક સમસ્યાઓ શરૂ થઈ હતી. શરૂઆતમાં રવિવારે ફેમિલી ડોક્ટર પાસે પ્રાથમિક સારવાર મેળવી બોટલ ચડાવવામાં આવ્યા હતા, પરંતુ સોમવાર સુધીમાં સ્થિતિ વધુ નાજુક બનતા પરિવારના તમામ સભ્યોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો1013
- Ꮶǟɨʟǟֆɦ ʀʊքǟքǟʀǟ💓 84K+#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. 15 ઓગસ્ટે 'શીતલ રેસ્ટોરન્ટ'માંથી પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 5 વર્ષની આર્યા નામની બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 સભ્યો સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારે ન્યાય અને રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 👇👇👇👇👇1313
- Dhara#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર5534
- Khushi#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર712
- Payal#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર88
- જ્ઞાનસાધક#😰રેસ્ટોરન્ટના ફૂડથી બાળકીનું મોત 4 ગંભીર58