Gautam Vaghela
527 views • 3 days ago
#રામેશ્વર_સરોવરમાં_પગ_લપસતાં_રમેશ_બારૈયાનું_મોત
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા રામેશ્વર સરોવરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પીજ રોડ ઝલક રિંગ રોડ પર અંબિકા રેસિડેન્સીની બાજુમાં રહેતા રમેશભાઈ શનાભાઈ બારૈયાનો સરોવરમાં પગ લપસી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, નડિયાદ પશ્ચિમ પોલીસ તથા નડિયાદ મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમના જવાનોએ ભારે જહેમત બાદ સરોવરમાંથી રમેશભાઈ બારૈયાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો... #નડિયાદ
10 likes
7 shares