⚫𝐋𝐀𝐊𝐇𝐎 𝐁𝐇𝐀𝐑𝐀𝐕𝐀𝐃 ⚫
3K views • 4 days ago
*કવિ નર્મદ*
(નર્મદાશંકર લાલશંકર દવે)
જન્મદિવસ: ૨૪ ઓગસ્ટ ૧૮૩૩
●ગુજરાતી કવિ, નાટ્યકાર, નિબંધકાર, વક્તા, શબ્દકોષ રચનાકાર અને સુધારક.
●તેઓશ્રીની કવિતા
*"જય જય ગરવી ગુજરાત"* ગુજરાત રાજ્યનું રાજ્યગીત બન્યું.
🌺તેમની એક રચનાના શબ્દો....
`જાતિબંધનો તૂટે પરસ્પર જમવું થાશે,`
`મૈત્રી વધશે તેમ, સંપતિ બહુ રહેવાશે.`
#રાષ્ટ્રીય_વિમર્શ .. *સમરસતા સંપત્તિ આપણી*
*વિવિધ વાતો જાણવા*..
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #👇વર્તમાન માહિતી🤔 ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
#સમરસતા #ગુજરાતી #samarasata
35 shares