*કવિ નર્મદ* (નર્મદાશંકર લાલશંકર દવે) જન્મદિવસ: ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ●ગુજરાતી કવિ, નાટ્યકાર, નિબંધકાર, વક્તા, શબ્દકોષ રચનાકાર અને સુધારક. ●તેઓશ્રીની કવિતા *"જય જય ગરવી ગુજરાત"* ગુજરાત રાજ્યનું રાજ્યગીત બન્યું. 🌺તેમની એક રચનાના શબ્દો.... `જાતિબંધનો તૂટે પરસ્પર જમવું થાશે,` `મૈત્રી વધશે તેમ, સંપતિ બહુ રહેવાશે.` #રાષ્ટ્રીય_વિમર્શ .. *સમરસતા સંપત્તિ આપણી* *વિવિધ વાતો જાણવા*.. https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #👇વર્તમાન માહિતી🤔 ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏 #સમરસતા #ગુજરાતી #samarasata
35 shares

More like this