*ક્રાંતિવીર શિવરામ હરિ રાજગુરુ* જન્મદિવસ: ૨૪ ઓગસ્ટ ૧૯૦૮ 🔸️જન્મ : ખેડા, પુના-મહારાષ્ટ્ર. 🔸️ક્રાંતિકારી શિવ વર્માના સંપર્કમાં આવતાં તેઓશ્રી દેશભક્તિના રંગે રંગાયા. 🔸️હિન્દુસ્થાન પ્રજાતંત્ર સંઘના સદસ્ય બન્યા. 🔸️બોમ્બ બનાવવા તથા વિસ્ફોટ કરવામાં તેઓશ્રી ખૂબ જ કુશળ હતા. 🔸️આ કુશળતાના કારણે તેઓશ્રીને લાલા લજપતરાયની હત્યા માટે જવાબદાર સાંડર્સને મોતને ઘાટ ઉતારવાના કાર્યમાં તેઓશ્રીને પણ સામેલ કરવામાં આવ્યા હતા. 🔸️દ્વિતીય લાહોર ષડયંત્રના નામથી તેઓશ્રી ઉપર કેસ ચલાવવામાં આવેલ. 🔸️ભગતસિંહ, સુખદેવ અને તેઓશ્રીને એક સાથે એક દિવસે એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૨ના રોજ ક્રૂર અંગ્રેજ શાસને ફાંસી આપેલ. `અમૃતવચન`:- > ■ દેશ માટે જીવવું અને દેશ માટે મરવું એ જ સાચું જીવન છે. સાચો > ■ સાચો દેશભક્ત એ છે, જે દેશ માટે પોતાના જીવનનો ત્યાગ કરી શકે. #રાષ્ટ્રીય_વિમર્શ ... *સ્વાધીનતામાં અમસ્તા નથી મળી ગઈ* *સ્વાધીનતાના મૂલ્યને જાણવા.....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #💼 સરકારી નોકરીની માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #👇વર્તમાન માહિતી🤔 ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
15 shares

More like this