𝗟𝗔𝗞𝗛𝗢 𝗕𝗛𝗔𝗥𝗪𝗔𝗗
મારી વાત સમજો.....
`કોણ શું વાત કહી છે તે જાણો`....
🔸મને એ બાબતમાં લગીરે શંકા નથી કે ભારતના વિભાજન માટેના લીગના આંદોલન પછી પણ એક દિવસ એવો આવશે કે જ્યારે મુસલમાનોને ચોક્કસ લાગશે કે અવિભક્ત હિન્દુસ્થાન બધાને માટે જરૂરી છે.
*_ડૉ. બાબાસાહેબ આંબેડકર*
🔸ભારતનું વિભાજન થવાનું છે અને પાકિસ્તાન બનવાનું છે તે જાણી *ડૉ. મુહમ્મદ ઈકબાલે* ટાયશન નામના અંગ્રેજને કહ્યું પાકિસ્તાન જો બની ગયું તો બ્રિટિશરો માટે પણ વિનાશકારી હશે અને મુસલમાનો માટે પણ વિનાશકારી હશે.
🔸 *ડૉ.સૈયદ અબ્દુલ લતીફ* જે પાકિસ્તાનના મોટા સમર્થક હતા, પરંતુ પછી વિરોધી બની ગયા. તેમણે કહ્યું કે જો આ પાકિસ્તાન બને છે તો આ મુસ્લિમ સમાજ જેને જીન્ના મુસ્લિમ રાષ્ટ્ર કહે છે, ટુકડા ટુકડામાં વિભક્ત થઈ જશે.
🔸વર્ષ ૧૯૪૭માં ભાગલા પડ્યા ત્યારે *ખાન અબ્દુલ ગફારખાને* પખ્તુનિસ્તાનને ભારત સાથે જોડવા નહેરુજીને પત્ર લખી જણાવે છે કે "નહેરુજી, આપ હમેં પાકિસ્તાની ભેડિયોં કો ક્યોં સોંપ રહે હો?"
🔸મૃત્યુશૈયા પર પડેલ ડૉ. મુહમ્મદ ઈકબાલને પં.જવાહરલાલ નહેરુ મળવા ગયા ત્યારે *ડૉ. મુહમ્મદ ઈકબાલે* કહ્યું કે આ દેશનું વિભાજન એક મહાભયંકર ભૂલ છે. અલગ થયા પછી બંને ભાગ આત્મનિર્ભર નહી રહી શકે.
🔸મૃત્યુ પથારીએ પડેલા *મહંમદ અલી ઝીણા* પોતાના અંગત વકીલ મિત્ર તથા ભારતના હાઈ કમિશનર શ્રી પ્રકાશજી આગળ નિરાશ વદને બોલ્યા હતા કે PAKISTAN WAS 'THE BIGGEST BLUNDER OF MY LIFE'
#રાષ્ટ્રીય_વિમર્શ .. ● *અખંડ ભારત*
*વિવિધ વાતો જાણવા*.....
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #💼 સરકારી નોકરીની માહિતી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #👇વર્તમાન માહિતી🤔 આ ચેનલને ફોલો કરો.