𝗟𝗔𝗞𝗛𝗢 𝗕𝗛𝗔𝗥𝗪𝗔𝗗
551 views • 3 days ago
#👇વર્તમાન માહિતી🤔 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી યોજનાને મોદી કેબિનેટની મંજૂરી કેન્દ્ર સરકારે 23,731 કરોડના બજેટ સાથે *'ગોબરધન' યોજનાને મંજૂરી આપી છે.*
આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં બાયોગેસના ઉત્પાદનને 10 ગણું વધારવાનો છે.
*2018માં શરૂ થયેલી આ યોજના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ પશુઓના છાણ અને કૃષિ કચરામાંથી બાયોગેસ, CBG અને જૈવિક ખાતર બનાવવામાં આવશે.*
*10 ઓગસ્ટે 'વિશ્વ જૈવ-ઈંધણ દિવસ' પર આ યોજનાનો પ્રારંભ થશે.*
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી લઈને નાણાકીય વર્ષ 2035-36 સુધી લાગુ કરવામાં આવશે, દેશભરમાં 600થી 700 જેટલા નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
11 likes
16 shares