*યુવા ક્રાંતિકારી શ્રી ખુદીરામ બોઝ* બલિદાન દિવસ : ૧૧ ઓગસ્ટ ૧૯૦૮ 🌸વર્ષ ૧૯૦૫માં બંગાળ વિભાજનના વિરોધમાં શરૂ થયેલ આંદોલનમાં તેમને સક્રિય રીતે ભાગ લીધો હતો. 🌸ક્રાંતિકારી સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા લખાયેલ *સોનાર બાંગ્લા* નામની જ્વલંત પત્રિકાની પ્રતો ખુદીરામે વહેંચી હતી, જેનાથી વધુ જનજાગૃતિ થયેલ. 🌸ક્રૂર અંગ્રેજી ન્યાયાધીશ કિંગફોર્ડને બોમ્બથી મારી નાખવાની યોજના તેમને બનાવેલ. 🌸ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પહેલો બોમ્બ વિસ્ફોટ તેમણે કર્યો. પરંતુ *કિંગફોર્ડ* બચી ગયો અને તે એટલો ડરી ગયો કે *નોકરી છોડીને ભાગી ગયો*. 🌸આ ઘટનાના કારણે ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ. 🌸ભારતની સ્વતંત્રતા માટે *૧૮ વર્ષની ઉંમર* માં હાથમાં *ભગવદ્ ગીતા* લઈ હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા. 🌸ખુદીરામ બોઝના બલિદાનથી સમગ્ર દેશમાં દેશભક્તિનું મોજું ફરી વળ્યું. #રાષ્ટ્રીય_વિમર્શ *ક્રાંતિવીરોના બલિદાનોને યાદ કરી અખંડ ભારતના સંકલ્પની પૂર્તિ માટે કટિબદ્ધ થઈએ*. *ક્રાંતિવીરોના જીવનને જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #👇વર્તમાન માહિતી🤔 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
14 likes
10 shares

More like this