*દારા શિકોહ* દેહાવસાન: ૩૦ ઓગસ્ટ ૧૬૫૯ ●જન્મ : અજમેર ●શાહજહાં અને મુમતાજ મહલના સૌથી મોટા પુત્ર ●દારા શિકોહે સંસ્કૃત શીખ્યું હતું. ●સંસ્કૃત શીખ્યા બાદ ઉપનિષદો-ગીતા-યોગ વશિષ્ઠનો ફારસીમાં અનુવાદ કરેલ. ●વર્ષ ૧૮૦૧માં આંકેતિલ દુપેરાએ દારા શિકોહ દ્વારા કરાયેલ ઉપનિષદોના ફારસી અનુવાદને લેટિનમાં અનુવાદિત કર્યો. આ વાંચી જર્મન વિદ્વાન શોપન હૉવરે કહ્યું. ઉપનિષદ સર્વોચ્ચ માનવ બુદ્ધિની ઉપજ છે. ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જ વિશ્વનું મહાન આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન રહેલું છે. *ॐ ईशावास्यमिदम् सर्वं यत्किंच जगत्यां जगत।* *तेनत्येक्तेन भुञ्जीथा मा गृध: कस्य स्विद्धनम॥* અર્થાત્....અખિલ બ્રહ્માંડમાં જે કંઈ પણ જડ-ચેતન સ્વરૂપ જગત છે એ સઘળું ઈશ્વરથી વ્યાપ્ત છે. ઈશ્વરને સાથે રાખી આ જગતને ત્યાગપૂર્વક ભોગવો, આસક્ત ન થઈ જાઓ. 👉🏽 ભારતીય સનાતન હિન્દુ જીવનદર્શનના વાંગમય-સાહિત્યમાંના એકમાત્ર આ શ્લોકને પણ જો સૌ સમજી જાય તો પણ વિશ્વમાં સઘળે સુખ અને શાંતિ પ્રસ્થાપિત થઈ જાય. સ્ત્રોત..... #રાષ્ટ્રીય_વિમર્શ ... *ભારતીય સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિ-શ્રેષ્ઠ સંસ્કૃતિ* *ભારતની વિશ્વ કલ્યાણક સંસ્કૃતિને જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #💼 સરકારી નોકરીની માહિતી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #👇વર્તમાન માહિતી🤔 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.
9 shares

More like this