#🌺અજા એકાદશી🙏 હિન્દુ પંચાંગ મુજબ ભાદ્રપદ (અથવા શ્રાવણ વદ) કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત તમામ પાપોનો નાશ કરનાર અને અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ આપનારું માનવામાં આવે છે. 🙏🙏🙏🙏🙏
18 shares