*મહાત્મા ગાંધીજી*.... *અમે પ્રકૃતિપૂજક, મૂળનિવાસી વગેરે વિભાજન કે વર્ગીકરણથી પૂર્ણરૂપે અપરિચિત હતા*. આપણે તો આ પ્રકારનું વિભાજન અંગ્રેજ શાસકો પાસેથી જ શીખ્યું છે. ------- 🔸️ *પં.જવાહરલાલ નહેરુ*... હું આ કોયડાને ઉકેલવામાં સક્ષમ નથી. મારા મતે *આપણે સૌ આદિવાસી છીએ*. મને આ ભેદભાવ પસંદ નથી. હાં કંઈક મતભેદ હોઈ શકે. આપણા દેશમાં વિભિન્ન પ્રકારની જાતિઓ છે. જ્યાં અનેક જાતિઓ પ્રચલિત છે, ભલે તે સ્વયંને બ્રાહ્મણ કહે કે ક્ષત્રિય, તે બધા આદિવાસી છે. આપણે આપણા દેશમાંથી ઉંચ-નીચેના બધા ભેદભાવ સમાપ્ત કરવા પડશે. ------- સર હરિસિંહ ગૌર ડૉ.બાબાસાહેબને એક પ્રશ્ન પૂછે છે કે... જો તમે હિન્દુ સમાજના ચતુષ્કોણની બહાર હોત તો આપને હિન્દુ કાનૂન લાગુ ન થતો હોત, તો પછી કયો કાનૂન લાગુ થાય❓️ 🔸️ *ડૉ.બાબાસાહેબ* ઉત્તર આપે છે કે.. *અમને હિન્દુ કાનૂન જ લાગુ થાય છે*. ------- 🔸️ *શ્રી બિરસા મુંડા* અનુયાયીઓને કહે છે કે *વૈષ્ણવ બનો*, પોતાના પરંપરાગત ભગવાનની પૂજા કરો અને પવિત્રતાના માર્ગનું પાલન કરો. #રાષ્ટ્રીય_વિમર્શ .... *સૌનો વિચાર એક.* *આપણે સૌ સમાન* *સમાનતાના વિચારોને જાણવા માટે....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #👇વર્તમાન માહિતી🤔 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
11 likes
9 shares

More like this