ખોટી રીતે કમાયેલા પૈસા સુખ-સગવડો તો આપી શકે, પણ મનની શાંતિ નહીં. મોટું ઘર આપી શકે, પણ તેમાં વસતી ખુશી નહીં. લોકોની નજરમાં પ્રતિષ્ઠા આપી શકે, પણ પોતાની નજરમાં સન્માન નહીં. અંતે માણસ પાસે કેટલું છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે એણે મેળવવા માટે શું ગુમાવ્યું છે. ©2812 #✍ મારી રચના #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #✍️ જીવન કોટ્સ #📜 શાયરી #👫 મારા મિત્ર માટે
16 shares

More like this