વૃષભ રાશિ (Taurus)
આરાધના: આ રાશિના જાતકોએ મા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ.
પૂજા વિધિ: દેવીને સફેદ ફૂલ, સાકર અને પંચામૃતનો ભોગ લગાવો.
મંત્ર: 'ॐ देवी ब्रह्मचारिण्यै नमः' નો જાપ કરો.
ઉપાય: શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પ્રેમ, સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. #🔯નવરાત્રી વિશેષ જ્યોતિષી ઉપાય🌟 #🔍 જ્યોતિષ #👣 જય માતાજી #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #🧿દોષ અને ઉપાય


