पापमोचनी एकादशी कब है?
धार्मिक मान्यता के अनुसार, चैत्र महीने के कृष्ण पक्ष में आने वाली एकादशी को पापमोचनी एकादशी कहा जाता है. इस दिन व्रत रखने और पूजा करने से व्यक्ति के जाने-अनजाने में हुए पापों का नाश होता है और जीवन में सुख-शांति आती है.
पंचांग के मुताबिक, इस बार पापमोचनी एकादशी की तिथि 14 मार्च सुबह 8 बजकर 10 मिनट से शुरू होकर 15 मार्च सुबह 9 बजकर 16 मिनट तक रहेगी. उदया तिथि के नियम के अनुसार 15 मार्च 2026 को पापमोचनी एकादशी का व्रत रखा जाएगा. #🪷પાપમોચિની એકાદશી🪷 #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🎬 ભક્તિ વીડિયો
આ અગિયારસને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે. સમયનાં કાળ આ દોરમાં જવલ્લે જ કોઈનું મન વિકારિત નહીં હોય, અને મનનાં વિકારને કારણે જ પાપની પોટલી ભરાતી જાય છે. એટલે પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી કે, આ પાપ! અને આ પુન્ય,! કારણ કે દરેકનાં ચરિત્ર કોઈને કોઈ રીતે ખંડિત થયાં છે. સમાજમાં જે કંઈ કર્મ થઈ રહ્યું છે, એ પણ શુદ્ધ આશયથી થતું નથી, ક્યાંક દંભ છે, ક્યાંક છલ છે, તો ક્યાંક પદ પ્રતિષ્ઠાનો મોહ છે, ક્યાંક અહમ છે, તો ક્યાંક દેખાદેખી, કે ઈર્ષા નિંદા છે. આ અસુર વૃત્તિનાં ભાવો, આપણને ક્યારે માનવ માંથી દાનવ બનાવી દે છે, એની ખુદ આપણને પણ ખબર રહેતી નથી.જોકે માનવી વિકૃત આનંદનો આદિ થતો જાય છે. કોઈ પરેશાન થાય, પીડિત થાય, અસહાય જોઈને,કે બેબસી પર એને આનંદ આવે છે. પોતાનું દુઃખ તો માણસ સહન કરી લે છે, પણ અન્યનું સુખ તેનાથી સહન થતું નથી, અને એને કારણે સતત સ્પર્ધા, ઈર્ષા, નિંદા, જેવાં અસુરી ભાવો માનવી પર કબ્જો કરીને બેઠા છે, અને એને કારણે માનવતા વિહિન કર્મ કરતાં પણ અચકાતો નથી, જે બધાં પાપ છે. #🪷પાપમોચિની એકાદશી🪷 #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
#🙏।।જય સૂર્ય નારાયણ।। #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #📿સૂર્યદેવ સ્ટેટ્સ #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
#💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🙏ભગવાન વિષ્ણુ🌺 #😊 શુભકામનાઓ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
#🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🪷પાપમોચિની એકાદશી🪷 #🙏ભગવાન વિષ્ણુ🌺 #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🎬 ભક્તિ વીડિયો
#🙏મેલડી માઁનો મહિમા🪔 #👣 જય મેલડી માઁ #🙏 મારી કુળદેવી માં #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🎬 ભક્તિ વીડિયો
આ અગિયારસને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે. સમયનાં કાળ આ દોરમાં જવલ્લે જ કોઈનું મન વિકારિત નહીં હોય, અને મનનાં વિકારને કારણે જ પાપની પોટલી ભરાતી જાય છે. એટલે પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી કે, આ પાપ! અને આ પુન્ય,! કારણ કે દરેકનાં ચરિત્ર કોઈને કોઈ રીતે ખંડિત થયાં છે. સમાજમાં જે કંઈ કર્મ થઈ રહ્યું છે, એ પણ શુદ્ધ આશયથી થતું નથી, ક્યાંક દંભ છે, ક્યાંક છલ છે, તો ક્યાંક પદ પ્રતિષ્ઠાનો મોહ છે, ક્યાંક અહમ છે, તો ક્યાંક દેખાદેખી, કે ઈર્ષા નિંદા છે. આ અસુર વૃત્તિનાં ભાવો, આપણને ક્યારે માનવ માંથી દાનવ બનાવી દે છે, એની ખુદ આપણને પણ ખબર રહેતી નથી.જોકે માનવી વિકૃત આનંદનો આદિ થતો જાય છે. કોઈ પરેશાન થાય, પીડિત થાય, અસહાય જોઈને,કે બેબસી પર એને આનંદ આવે છે. પોતાનું દુઃખ તો માણસ સહન કરી લે છે, પણ અન્યનું સુખ તેનાથી સહન થતું નથી, અને એને કારણે સતત સ્પર્ધા, ઈર્ષા, નિંદા, જેવાં અસુરી ભાવો માનવી પર કબ્જો કરીને બેઠા છે, અને એને કારણે માનવતા વિહિન કર્મ કરતાં પણ અચકાતો નથી, જે બધાં પાપ છે. #🪷પાપમોચિની એકાદશી🪷 #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🎬 ભક્તિ વીડિયો
#🙏મેલડી માઁનો મહિમા🪔 #👣 જય મેલડી માઁ #🙏 મારી કુળદેવી માં #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🎬 ભક્તિ વીડિયો
પાપમોચની એકાદશી 2026 શુભ મુહૂર્ત
ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ -14 માર્ચ સવારે 8:10 વાગ્યે
ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત -15 માર્ચ સવારે 9:16 વાગ્યે
પાપમોચની એકાદશી 2026 -15 માર્ચ 2026, રવિવાર
પાપમોચની એકાદશી 2026 પારણા સમય
પંચાંગ અનુસાર પાપમોચની એકાદશી વ્રતનું પારણ 16 માર્ચે સવારે 6:30 થી 8:54 વાગ્યા વચ્ચે કરી શકાય છે. #🪷પાપમોચિની એકાદશી🪷 #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🎬 ભક્તિ વીડિયો #💐 રવિવાર સ્પેશિયલ 🎉
#🙏મેલડી માઁનો મહિમા🪔 #👣 જય મેલડી માઁ #🙏 મારી કુળદેવી માં #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🎬 ભક્તિ વીડિયો





