#😨કફ સિરપે લીધો 11 માસુમોનો જીવ *📢 જનહિતમાં સૂચના*
કફ સીરપ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
- બે વર્ષથી નીચેના બાળકોને કફ સીરપ ન પીવડાવવી
- પાંચ વર્ષના બાળકોને ડોકટરની સલાહ બાદ જ કફ સીરપ આપવી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શરદી ખાંસી થયા બાદ કફ સીરપ પીધા બાદ ૧૨ બાળકોના કિડની ફેલ થવાના કારણે મોત, કેટલાક સારવાર હેઠળ


