ShareChat
click to see wallet page
search
તિરસ્કાર ભાવ જાય પછી ચોથો અભાવ ભાવ જવો જોઈએ. અભાવ ભાવ એટલે પોતાના દોષ તો ગયેલા હોય પણ સામાની ભૂલને લઈને પોતાને અભાવ આવે. એ કેટલો મોટો ગુનો કહેવાય? ‘મહાત્માઓ’ ચોથા ‘સ્ટેજ’માં આવી જવા જોઈએ. અભાવ ભાવના પ્રતિક્રમણ કર્યા કરવા પડે. (આપ્તસૂત્ર #3893) ~ પરમ પૂજ્ય દાદા ભગવાન Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
🙏દાદા ભગવાન🌺 - ShareChat