ShareChat
click to see wallet page
search
#📢સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ
📢સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ - ShareChat
બે કંપનીની સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ કરાયેલી તપાસમાં ડ્રાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું, બાળકોને અપાતી અન્ય સિરપની પણ તપાસ કરાશે - Gandhinagar News
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે. આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખે... | Shock after 16 children DEATH Madhya Pradesh Chhindwara kidney failure. Cough syrups Re Life, Respifresh TR made Gujarat contain dangerous chemical Diethylene Glycol excess limit. Gujarat government ordered INSPECTION 500 cough syrup companies.