This is a nice quote, have a look:
"તમે ‘સ્વ પરિણતિ’ તરફ જઈ રહ્યા છો (મહાત્માઓને). પહેલી ‘વસ્તુ’ની પ્રતીતિ બેસે ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી, પછી પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે. સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ ‘અક્રમ જ્ઞાન’ છે. ત્યાર પછી ‘સ્વપરિણતિ’ શરૂ થાય. ‘વસ્તુ’માં જ્યારે પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’નો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’ સ્વરૂપે થાય, ત્યારે ‘સ્વપરિણતિ’ ઉત્પન્ન થાય! સ્વપરિણતી એ અલૌકિક વસ્તુ છે! લૌકિકમાં જોવામાં કે સાંભળવામાં નથી આવે એવી આ વસ્તુ છે!!!"
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4012)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #🙏ભક્તિ સ્ટેટ્સ


