
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ખૂબ જ સારા ગ્રહ હોવા છતાં કારમી હારના એક્સપ્રેસ રિપોર્ટ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મમતા બેનર્જીને વૃષભ રાશી અને મેષ લગ્ન હોવાથી અને બુદ્ધ ની મહા દશા હોવાથી અને સૂર્ય બુધ ગ્રહ તથા શુક્ર ભાગ્ય સ્થાનમાં સારામાં સારું ફળ આપતા હોવાથી છતાં કારમી ધાર નું કારણ તેનો તે દિવસનો ચંદ્ર આઠમો જતો હતો અને નરેન્દ્ર મોદીને સન્મુખ ચંદ્ર જન્મના ચંદ્ર સાથે હજાર ગણવું પડતો હોવાથી ઉપરાંત મંગળ પણ ચંદ્ર મંગળનો જન્મનો તથા ગૌચરનો એક હજારથી વધુ ગુણ ઉપર આપતો હોવાથી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને મમતા બેનર્જીની હાર થઈ છે તે તેનું કારણ તે દિવસ અને ગોચરના ચંદ્ર નરેન્દ્ર મોદીને ખૂબ જ મજબૂત હોવાથી ભાજપની જીત થઈ છે તેવું જ્યોતિષશાસ્ત્ર લીધું છે l જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેનો એક્સરે રિપોર્ટ કરતા લાગે છે જૈન જ્યોતિષ રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105 | Rajeshh Parekh Rajubhai

