જ્યારે જ્યારે મંદિરને ધ્વસ્ત કરાયું, ત્યારે ફરીથી વધુ ભવ્યતા સાથે ઊભું થયું, સોમનાથ મંદિરના ધ્વસ્ત અને પુનર્નિર્માણની 7 ઐતિહાસિક ઘટનાઓ
Somnath Temple History : સોમનાથ મંદિરનો ઇતિહાસ સંઘર્ષ અને જીતનું ઉદાહરણ છે. સાત મોટા હુમલાઓ અને લૂંટની ઘટનાઓ છતાં મંદિરનું વારંવાર નિર્માણ કરવામાં આવ્યું. ભારતની સ્વતંત્રતા પછી સરદાર પટેલના પ્રયાસો અને વર્તમાન મંદિરની 75 વર્ષની સફર વિશે આ લેખમાં જાણીશું.