👑 𝐋𝐀𝐊𝐇𝐎 𝐁𝐇𝐀𝐑𝐀𝐕𝐀𝐃 👑
*વિશ્વમાં મોખરે ભારત*
🌍ખગોળશાસ્ત્ર🪩
*અંગ્રેજ સર રોબર્ટ બાર્કર*(સદસ્ય, રોયલ સોસાયટી-લંડન) નો *વર્ષ ૧૭૭૭* માં લખાયેલ લેખ કહે છે...
🟠 *અંશ:૧*
🔸️ *ખગોળીય અવલોકન માટે હિન્દુઓ* કોઈપણ જાતના કાચની મદદ વિના નિરીક્ષણ કરતા હોવા છતાં પણ તેમના *નિરીક્ષણની સૂક્ષ્મતા અકલ્પનીય છે*. 👌🏻
🟠 *અંશ:૨*
🔸️ *શ્રીયુત્ ફ્રાસર* તેમના પુસ્તક *'મોગલ રાજાઓનો ઈતિહાસ'* સમયની વાત કરતાં કહે છે કે તેમનું *ચાંદ્ર વર્ષ* ૩૫૪ દિવસ, ૨૨ ઘડી, ૧ પળનું છે, જ્યારે *સૌર વર્ષ* ૩૬૫ દિવસો, ૧૫ ઘડી, ૩૦ પળ, ૨૨.૫ વિપળનું છે. 👉🏽 *આ જ્ઞાન હિંદુઓનું છે* 👈🏽 અને મોગલો અને બીજા મુસ્લિમ શાસકો પણ તે મુજબ જ ચાલે છે.👌🏻
આમ, *_હિન્દુસ્થાનમાં ઈસ્લામના પ્રવેશ પહેલાં જ હિન્દુઓને ખગોળશાસ્ત્રનું ઘણું જ્ઞાન હતું._*
(સ્ત્રોત: ૧૮મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને તંત્રજ્ઞાન, ધર્મપાલ)
#રાષ્ટ્રીય_વિમર્શ
*જ્ઞાન-વિજ્ઞાનનો ભારતનો ઈતિહાસ જાણવા.....*https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📕 કારકિર્દી ટિપ્સ #💼 સરકારી નોકરીની માહિતી ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏