ટ્રેન છૂટી જાય તો એ જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકાય? જાણો રેલવેના નિયમો
ટ્રેન મુસાફરી દરમિયાન ઘણીવાર ટ્રાફિક કે અન્ય કારણોસર ટ્રેન છૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી સ્થિતિમાં મુસાફરો મૂંઝવણમાં હોય છે કે તેમની ટિકિટનું શું થશે. ભારતીય રેલવેના નિયમો મુજબ, જનરલ અને રિઝર્વેશન ટિકિટ માટે અલગ-અલગ જોગવાઈઓ છે. - Missed your train Indian Railways rules on travelling on same ticket and refunds