આજના યુવાનોને પાટીદાર ઇતિહાસ સમજાવતો એક અનોખો પ્રયાસ | અસરદાર પાટીદાર | અનાર પટેલ
ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનારબેન પટેલે અસરદાર પાટીદાર શો વિશે કહ્યું કે આજની પેઢીને કદાચ પાટીદાર ઇતિહાસની સંપૂર્ણ જાણ નથી…પણ આ બ્રોડવે શો એ ગાથાઓને જીવંત બનાવશે.
શહીદી… સંઘર્ષ… પરસેવો અને અનેક બલિદાનો પછી ઉભા થયેલા પાટીદાર સમાજની અસલી કહાણી હવે દરેક યુવાન સુધી પહોંચશે. #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👫 મારા મિત્ર માટે #jitubandhaniya
00:35

