This is a nice quote, have a look:
"વચલાં પદ બધાં વિનાશ કરાવનારાં છે. લઘુતમ પદ ગુરુતમ પદને આપનારું છે. ‘હું કંઈક છું’ એ વચલાં પદ છે. આ વચલાં પદ તે અસ્તિત્વવાળાં છે પણ એ અસ્તિત્વ નાસ્તિવાળા છે."
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4044)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #👏દાદા ભગવાન પરિવાર👏
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા


