Ame Surati
1K views 27 days ago
#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #😨સુરત પૂરમાં તણાયું ભયાનક તસવીરો🌊 સુરતના ભટાર વિસ્તારમાં આવેલા મૂર્તિકલા કેન્દ્રમાં વરસાદી પાણી ઘૂસી જતાં અનેક ગણેશજીની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. મૂર્તિકલા કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં તૈયાર અને તૈયાર થઈ રહેલી અનેક બાપ્પાની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી. મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતાં મૂર્તિકારો ભારે નિરાશા અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાએ માત્ર કારીગરોની મહેનતને જ નહીં, પરંતુ આવનારા ગણેશોત્સવની તૈયારીઓને પણ અસર પહોંચાડી છે. અસરગ્રસ્ત કારીગરો તંત્ર પાસે જરૂરી સહાય અને યોગ્ય વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. Bhatar Surat, Ganesh idol, idol workshop, waterlogging, Surat rain update, Ganesh festival, artisan, Gujarat news #SuratNews #GaneshUtsav #Bhatar #RainUpdate #SuratFlood
15 likes
13 shares

More like this