ShareChat
click to see wallet page
search
ભગવાન મહાવીર સ્વામીના પંચશીલ સિદ્ધાંતો અહિંસા : ભગવાન મહાવીર સ્વામીએ લોકોને ખરાબ પરિસ્થિતિમાં પણ હિંસાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. સત્ય : તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ બુદ્ધિમાન અને સત્યવાદી હોય છે તે મૃત્યુ જેવા મુશ્કેલ માર્ગ પણ પાર કરી લે છે. અસ્તેય : જે લોકો અસ્તેયનું પાલવ કરે છે તે કોઇપણ રૂપમાં કોઇ વસ્તુને પરવાનગી વગર ગ્રહણ કરતા નથી. બ્રહ્મચર્ય- જૈન લોકોએ પવિત્રતા અને સંયમના ગુણોનું પાલન કરવું પડે છે. જેથી તે કામૂક ગતિવિધિઓથી દૂર રહે. અપરિગ્રહ - આનો અભ્યાસ કરવાથી જૈન સમાજના લોકોમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. તેઓ ભોગ-વિલાસથી દૂર રહે છે. #💮બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા💮 #🙏બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ🧘 #🧘ધ્યાન માટે મંત્રો🕉️ #🧘ધ્યાન માટે મંત્રો🕉️ #💮ભગવાન બુદ્ધના સિદ્ધાંત🧘 #💮ભગવાન બુદ્ધના સિદ્ધાંત🧘 #📱 શુક્રવાર સ્પેશિયલ
💮બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા💮 - ShareChat
00:21