આજે અપરા એકાદશી છે. બુધવારે આવતી કોઈપણ એકાદશીને શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મા ભદ્રકાલીન પ્રાગટ્ય થયું હોવાથી આ એકાદશીને મા ભદ્રકાલી એકાદશી પણ કહેવામાં આવે છે અપરા એકદશીનું વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતીમાં હોય તેમને મોક્ષ મળે છે. #🌺અપરા એકાદશી #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ #💐 બુધવાર સ્પેશિયલ #🙏ભગવાન વિષ્ણુ🌺 #😊 શુભકામનાઓ



