🕉️🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરો અને મહાભારતના ધર્મને સમજો મહાભારતની પરંપરા ને સમજો મહાન ભારતના ધર્મમાં તમામ જ્ઞાન પડેલ છે,,, અને એ જ્ઞાનને વણીને,, ચાર વેદ,, 18 પુરાણ,, બંધુઓ એમાં બધું જ ટોટલ જ્ઞાન ચાર યુગનું,,, કળિયુગ થી માંડી સતયુગ સુધીનું સતયુગ થી માંડી કળિયુગ સુધીનું તમામ આવી જાય છે,,, આ બંધુ તમે વિચાર કરો હવે,,, મહાન ભારતના સત્ય ધર્મનું આ ચક્ર આ રીતે ફરે છે,,, તો પછી શું ધર્મશાસ્ત્ર ને ખબર નથી એવું સમજો છો,,, શાસ્ત્રી ખોટા છે એવું સમજો છો,, અરે એને ટોટલ સમય માપી લીધો છે ચારે યુગના અને ચાર યુગ જ ફરે છે,,, અને વારંવાર સર્જન વિનાશમાં આ ક્રિયાઓજ થાય છે,,, અરે વચ્ચે જે શાસ્ત્રો બન્યા એ શું સત્ય નહીં હોય??? અરે આપણી સમજણમાં ફેર હોય છે આપણે સત્ય સમજી શક્યા હોતા નથી આથી જ,, 18 પુરાણોમાં એક છે,, ભવિષ્ય મલ્લિકા,, અથવા તો ભવિષ્ય પુરાણ,,, એ સત્ય બતાવી રહ્યું છે કારણ,,, એ વચ્ચેની વાત છે એને તમે સમજી શક્યા છો , આથી,,, બાકી તો આપણે પંચતત્વના આ બ્રહ્માંડ પંચ તત્વોનું બંનેની ક્રિયાઓ સરખી થાય છે,,, બ્રહ્માંડના અભ્યાસ માટે માનવ શરીર સર્વ શ્રેષ્ઠ સંપૂર્ણ છે,, આ વેદ ધર્મ કહે છે,,, શું તમે એને સમજી શક્યા છો??? બંધુઓ આપણો ધર્મ શાસ્ત્રો સાચા છે,, પણ એને જ્ઞાન અને વિજ્ઞાન સાથે સરખાવીને બંને સમજીને નિષ્કર્ષ કાઢવાનો હોય તો જ નીકળે,,, જે રીતે દૂધ અને છાસનું,,મેળવણ કરીએ,, અને માખણ અને ઘી મળે છે,, બંધુઓ,,, એ જ રીતે,,, ધર્મ દૂધ છે,, અને વિજ્ઞાન મેળવણ છાસ ,છે,, એ બંને બરાબર ભેગા થાય,,, તો જ તમને સત્ય રૂપે શક્તિ રૂપે "ઘી "મળે,,, એ જ રીતે તમે,, ધર્મ અને વિજ્ઞાન બંનેને પૂર્ણ રીતે સમજો તો જ સત્ય મળે નહીંતર નહીં,,, નહિતર નહીં જ,,, એમાં પણ સૌથી મોટા વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે એને સમજો,,, તોજ,, ધર્મ,,સરળ બનશે નહીંતર , તમે પૂર્ણ ધર્મ સમજવામાં, પ્રગતિ નહીં કરી શકો,,, અજ્ઞાનમાં ભટકશો કારણ કે ધર્મ અને વિજ્ઞાન બંનેનું મિશ્રણ એ સંપૂર્ણ ધર્મ છે અને હાલમાં સમયમાં ધર્મ,‌ શક્તિ,, કરતાં વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે યાદ રાખજો,,, વિજ્ઞાન મોટું છે વિજ્ઞાનને સમજવું પડશે,, બુદ્ધ ભગવાને બતાવેલ છે,, કે વિજ્ઞાન અને સત્ય છે એ પુરાવો બુદ્ધ ભગવાન આપે છે કે વિજ્ઞાન સત્ય છે,,,🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🕉️🕉️🕉️ 🕉️🌹🌼🌺🌷 જય ગુરુદેવાય નમઃ 🕉️🌹🌼🌺🌷 🕉️🌷🌺🌺🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷🌺🌹
7 likes
21 shares

More like this