#😢પૂર્વ રાજ્યપાલનું 90 વર્ષે નિધન વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે 90 વર્ષની વયે નિધન થયું. તેમણે લાતુરમાં સવારે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. શિવરાજ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. 🙏🙏🙏🙏🙏
100 likes
3 comments 115 shares

More like this