ShareChat
click to see wallet page
search
તા. 13 મેનાં અપરા એકાદશી છે. બુધવારે આવતી કોઈપણ એકાદશીને શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મા ભદ્રકાલીન પ્રાગટ્ય થયું હોવાથી આ એકાદશીને મા ભદ્રકાલી એકાદશી પણ કહેવામાં આવે છે અપરા એકદશીનું વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતીમાં હોય તેમને મોક્ષ મળે છે. #🙏ખાટું શ્યામ બાબા સ્ટેટ્સ😍 #🌺અપરા એકાદશી #|| જય શ્રી શ્યામ || #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ #😊 શુભકામનાઓ
🙏ખાટું શ્યામ બાબા સ્ટેટ્સ😍 - ShareChat
00:29