સતત 6 હાર છતાં પ્લેઓફમાં પહોંચી શકે છે પંજાબ... એક જીત બદલી નાખશે સંપૂર્ણ સમીકરણ, આ બે ટીમોનું વધશે ટેન્શન
IPL 2026 Playoffs Equation : IPL 2026ની શાનદાર શરૂઆત કરનાર પંજાબ કિંગ્સ છેલ્લી છ મેચોથી જીત માટે ઝંખી રહી છે. શ્રેયસ ઐયરની ટીમને 19મી સીઝનમાં સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, પંજાબ કિંગ્સ માટે પ્લેઓફનો દરવાજો હજુ પણ ખુલ્લો છે. જાણો કેવી રીતે પંજાબ પ્લેઓફમાં પહોંચી શકે છે.