ShareChat
click to see wallet page
search
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, બદલાઈ ગયો કેપ્ટન ! #🏆 ક્રિકેટ અપડેટ 🏏
🏆 ક્રિકેટ અપડેટ 🏏 - ShareChat
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, બદલાઈ ગયો કેપ્ટન !
Team India : BCCIએ જૂન 2026માં શ્રીલંકામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે ભારત A ટીમની જાહેરાત કરી છે. તિલક વર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે રિયાન પરાગ વાઈસ-કેપ્ટન હશે. વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય અને અંશુલ કંબોજ જેવા યુવા ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે. શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A પણ શ્રેણીમાં ભાગ લેશે.