ShareChat
click to see wallet page
search
#😱ભારતીય સેનાનું પ્લેન ક્રેશ #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #સુરત ભારતીય વાયુસેનાના AN-32 વિમાનને આજે આસામના જોરહાટ ખાતે લેન્ડિંગ દરમિયાન અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, જોરહાટ ખાતે લેન્ડિંગ દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માતના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરવામાં આવી રહી છે, જે અકસ્માતના કારણોની તપાસ કરશે. હાલ વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. IAF AN-32 accident, Jorhat airbase, Indian Air Force, Assam news, military aircraft accident, AN-32 aircraft, IAF investigation, breaking news India #BreakingNews #IndianAirForce #AN32 #Jorhat #AssamNews
😱ભારતીય સેનાનું પ્લેન ક્રેશ - ShareChat
00:06