પાટીદાર સમાજની દીકરી-દીકરાઓના આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે અનાર પટેલ અને લાલજી પટેલના વિરોધાભાસી નિવેદન
Lalji Patel Vs Anar Patel : બનાસકાંઠામાં આયોજિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં લાલજી પટેલ અને અનાર પટેલના વિરોધાભાસી નિવેદનો જોવા મળ્યા. એક તરફ અનાર પટેલે સમાજની દીકરીઓની વેદના ઠાલવતી વાત કરી, તો બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે, સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ અને સમાજમાં લગ્ન કરવા જોઈએ