⚡︎🇸🇭🇮🇻⚡︎
#😱અમરનાથમાં શિવલિંગ થયું અદૃશ્ય! #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🔥 બિગ અપડેટ્સ
યાત્રાના પહેલા ચાર દિવસમાં લગભગ 86 હજાર શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા. અધિકારીઓના મતે, મંગળવારે પાંચમા દિવસે આ સંખ્યા 1 લાખને પાર પહોંચવાની આશા છે.
યાત્રા માટે આ વર્ષે 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે હજુ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓના દર્શન કરવા બાકી છે.