મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026માંથી બહાર, RCB સામેની હાર બાદ કેપ્ટન સૂર્યાએ કોના પર ફોડ્યું હારનું ઠીકરું ?
Suryakumar Yadav Statement : મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026માંથી બહાર થઈ ગયું છે. તેને RCB સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ સૂર્યકુમાર યાદવે મોટું નિવેદન આપ્યું હતું અને હારના કારણો જણાવ્યા હતા.