This is a nice quote, have a look:
"‘અમારી’ એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ ‘વિજ્ઞાન’ ફેલાવવું જોઈએ. ‘વિજ્ઞાન’નો લોકોને લાભ થવો જોઈએ. જગત આખું શક્કરિયાં ભરહાડમાં મૂકે એમ બફાઈ રહ્યું છે! ફોરેનવાળાય બફાઈ રહ્યાં છે ને અહીંવાળાય બફાઈ રહ્યાં છે. અરે, હવે તો શક્કરિયાં સળગવા હઉ માંડ્યાં!!!"
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4032)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #🙏દાદા ભગવાન🌺 #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #✍️ જીવન કોટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ


